ભારતમાં કોરોનાના પાંચ હજારથી વધુ કેસ, વધુ 4 લોકોના મોત

ભારતમાં કોરોનાના પાંચ હજારથી વધુ કેસ, વધુ 4 લોકોના મોત

ભારતમાં કોરોનાના પાંચ હજારથી વધુ કેસ, વધુ 4 લોકોના મોત

Blog Article

ભારતમાં કોરોનાના કેસમાં ફરીથી વધારો નોંધાયો છે. શુક્રવારે, સમગ્ર ભારતમાં કોરોનાના કેસોની સંખ્યા 5364 નોંધાઇ હતી. શુક્રવાર સુધીમાં, છેલ્લા 24 કલાકમાં ચાર નવા મૃત્યુ નોંધાયા હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, કેરળમાં કોરોનાના સૌથી વધુ કેસ જોવા મળ્યા છે. તે પછીના સ્થાને ગુજરાત, પશ્ચિમ બંગાળ અને દિલ્હી છે.

Report this page